મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરાયું


SHARE













મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરાયું

મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન શિવાલયોની મુલાકાત લઇ દર્શન કરી દરેક ભક્તોને રુદ્રાક્ષ પ્રસાદી રૂપે આપ્યા હતા તથા શોભેશ્વર, યજ્ઞેશ્વર, ધોળેશ્વર આવા પ્રાચીન મંદિરોમાં સનાતનની ચેતના પૂર્વ રૂપ કામ કરવામાં આવ્યું હતું સાથે સાથે મંદિરે શા માટે જવું જોઈએ એ વિષયને લઈને ધાર્મિક અને સાયન્ટિફિક બંને મહત્વ સમજાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. તથા વિશેષ રૂપે જાટ સમાજ દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર રાત્રે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશેષ રૂપે સંગઠન અને હાજરી આપી હતી તથા હિન્દુ ભગીરથસિંહ રાઠોડનું સન્માન પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું




Latest News