મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ


SHARE













મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
 
મોરબી જીલ્લાના વાંકાનેર ગામના મારામારીના કજીયાના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, વિશાલ રમેશભાઇ પીપળીયા, નહેરૂભાઈ નરશીભાઈ અને સંજયભાઈ સારલા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ની કલમ અન્વયે ફરીયાદ દાખલ થયેલ હતી.આ કામના આરોપીએ મોરબીના વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ. ગરચર,સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાટીયા મારફત મોરબીની મહે.એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હોય વકીલ કાનજી એમ.ગરચરની દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ તા.૧૮-૧૧ ના રોજના આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના જાણીતા અને સીનીયર એચ.એમ.ભૌણીયા, કાનજી એમ.ગરચર, સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાઠીયા રોકાયેલ હતા.
 



Latest News