રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ


SHARE









મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
 
મોરબી જીલ્લાના વાંકાનેર ગામના મારામારીના કજીયાના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, વિશાલ રમેશભાઇ પીપળીયા, નહેરૂભાઈ નરશીભાઈ અને સંજયભાઈ સારલા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ની કલમ અન્વયે ફરીયાદ દાખલ થયેલ હતી.આ કામના આરોપીએ મોરબીના વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ. ગરચર,સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાટીયા મારફત મોરબીની મહે.એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હોય વકીલ કાનજી એમ.ગરચરની દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ તા.૧૮-૧૧ ના રોજના આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના જાણીતા અને સીનીયર એચ.એમ.ભૌણીયા, કાનજી એમ.ગરચર, સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાઠીયા રોકાયેલ હતા.
 





Latest News