માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય


SHARE

















મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય

આગામી દિવસોમાં જીલ્લાના દરેક તાલુકાના ગામડાઓ ખુંદીને શિક્ષણ માટે કવાયત હાથ ધરાશે મોરબીના જોદપર નદી ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, દેવજીભાઈ નાગજી ગણેશીયા, ભાણજીભાઈ ડાભી,  તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, દિનેશભાઇ  કાંજીયા, ધી‍રૂભાઇ દેવાભાઇ‌ સુરેલા, સંજયભાઇ વિનુભાઈ ઝંઝવાડીયા, હેમુભાઇ વનજીભાઈ ઝંઝવાડીયા, સુરેશ પ્રભુભાઇ સુરેલા, મિત દિનેશભાઇ કાંજીયા, લાલજીભાઇ સુરેલા તથા ભગવાનજીભાઇ દંતેશરીયા તેમજ સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ આવનારા સમયમાં મોરબી જિલ્લાનો પ્રવાસ કરીમે દરેક તાલુકાના ગામડાઓની મુલાકાત કરવામાં આવશે મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું.




Latest News