મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?


SHARE











મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?

મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં લઘુશંકા કરનારને તેમજ જાહેરમાં થૂકનારને દંડ કરવામાં આવે છે જો કે, જાહેરમાં ઘણી જગ્યાએ ગટર ઉભરાઇ છે તેના માટે પાલિકાના સ્ટાફને કેમ દંડ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે તેવામાં મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રનગર ગામ પાસે રામધાન આશ્રમ પાસે રોડ ઉપર માટીનો પાઉડર ભરેલ બચકું પડ્યું હતું અને ત્યાર બાદ તેના ઉપરથી વારંવાર વાહનો પસાર થતાં હતા જેથી કરીને લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે વાહનમાંથી આ પાવડરનું બચકું નીચે પડ્યું હોય તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સવાલ ઊભો થયેલ છે.






Latest News