મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ


SHARE















મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ

મોરબીમાં દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત મોરબીના દરબારગઢ ચોકથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિક્ષણ વર્ગમાં આવેલ બહેનો જોડાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા 31 વર્ષથી દુર્ગાવાહીનીનું સંચાલન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આ વખતે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે શુક્રવારે સાંજે મોરબીમાં દરબારગઢ ચોક પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતેથી ગાંધીચોક સુધીની શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ બહેનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ, કાશ્મીર હમારા હે.. સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.






Latest News