મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં ઈલેક્ટ્રીકનો થાંભલો જર્જરિત છે જે ગમે ત્યારે લોકો માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે જેથી તેને બદલાવવા માટેની મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રીએ વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરેલ છે. 

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ. એસ. જાડેજાએ પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઇજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં. 9માં આવતા શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એલ-543 ની બાજુમાં  ઈલેક્ટ્રીકનો થાંભલો આવેલ છે જે જર્જરીત અવસ્થામાં છે આ થાંભલો ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે. જેથી કરીને ચોમાસા પહેલા થાંભલો તાત્કાલિક બદલાવવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આવી જ રીતે મોરબીમાં જે કોઈ પણ જગ્યાએ જોખમી થાંભલા આવેલ હોય તે બદલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.






Latest News