ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઇ જીલરીયાના જન્મદિવસ નિમિતે કરાયું વૃક્ષારોપણ


SHARE













મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઇ જીલરીયાના જન્મદિવસ નિમિતે કરાયું વૃક્ષારોપણ

"અમારી સાથે એક વૃક્ષ વાવો" મિશન નવભારત મોરબી જિલ્લાનો પર્યાવરણીય ઉપક્રમ મિશન નવ ભારત જિલ્લા પ્રમુખ રામભાઇ જીલરીયા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી "અમારી સાથે એક વૃક્ષ વાવો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યોમાં સહભાગી બનેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામના મહંત દામજીભગત, મોરબી RFO એસ.બી. ભરવાડ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમભાઇ અમૃતિયા, મકનસર પાંજલાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ઉજવણી દ્વારા મિશન નવભારત મોરબી જિલ્લા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી છે.






Latest News