મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમે રાહતદારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું


SHARE







મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમ દ્વારા રાહતદારે કરાયું ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

પિતૃ દેવો ભવ ફાધર્સ ડે ના દિવસે મોરબીમાં શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપના બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૧૦ રૂપિયામાં ૧૦૦ પેજનો ચોપડો એવા ૫૦૦૦ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સનાતન ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો ૫૦૦ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો હતો એમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકએ યાદીમાં જણાવ્યુ છે. અને શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો સનાતન યુવા ગ્રુપની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News