માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE

















પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા લીધી હતી અને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવા આશીર્વાદ મેળવ્યા હતા તેઓ સાથેના સંવાદ અને પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઊર્જા મેળવીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ મોદીનું બ્રિજેશભાઇ મેરજાએ કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ અર્પણ કરી હતી અને તેઓએ પ્રધાનમંત્રીને ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ  વિભાગની કામગીરી સુમાહિતગાર કર્યા હતા .




Latest News