મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની મેલડી માતાજીનો માંડવો તથા માં મોગલનો તરવેરોનું ૭-મીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશનભાઈ રાવળદેવ, તથા રમેશભાઈ રાવળદેવ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આવાસની મેલડી માતાજી મંદિરે તા.૭ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મેલડી માતાજી માંડવો તેમજ માં મોગલનો તરવેરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંડવામાં કિશનભાઈ રાવળદેવ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૭ મીએ યોજાનાર માતાજીનો માંડવો તેમજ માં મોગલનો તરવેરોમાં પધારવા માટે દિપકભાઈ અને સુનિલભાઈ તેમજ  સોનગ્રા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News