માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ


SHARE













વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ મોહંમદી લોકશાળા ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સલામી આપવામાં આવી હતી અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અને એક મેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News