મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ


SHARE











વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ મોહંમદી લોકશાળા ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સલામી આપવામાં આવી હતી અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અને એક મેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News