મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો


SHARE











મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો

15 ઑગસ્ટના દિવસે સહુ કોઈ અલગ અલગ રીતે દેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે છે. ત્યારે મોરબીમાં ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ ઠાકર દ્વારા પોતાના ઘરે છેલ્લા 12 વર્ષથી માટીના શિવલિંગ બનાવીને પાર્થશ્વમહાદેવની સ્થપના કરીને પૂજા કરે છે દરમ્યાન 15 ઑગસ્ટના દિવસે તેઓએ દેશ ભક્તિ અને શિવ ભક્તિનો સંગમ કરીને પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કર્યો હતો. અને આ રીતે 15 મી ઓગસ્ટની ઉજવણી કરી હતી.






Latest News