મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો


SHARE















મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો

15 ઑગસ્ટના દિવસે સહુ કોઈ અલગ અલગ રીતે દેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે છે. ત્યારે મોરબીમાં ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ ઠાકર દ્વારા પોતાના ઘરે છેલ્લા 12 વર્ષથી માટીના શિવલિંગ બનાવીને પાર્થશ્વમહાદેવની સ્થપના કરીને પૂજા કરે છે દરમ્યાન 15 ઑગસ્ટના દિવસે તેઓએ દેશ ભક્તિ અને શિવ ભક્તિનો સંગમ કરીને પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કર્યો હતો. અને આ રીતે 15 મી ઓગસ્ટની ઉજવણી કરી હતી.




Latest News