મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા મનપા તંત્ર દોડતું


SHARE











મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા મનપા તંત્ર દોડતું

મોરબીમાં ગઇકાલે સવારે 10 થી 12 સુધીના સમયગાળામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી કરીને શહેરમાં શનાળા રોડ, તખ્તસિંહજી રોડ, મહેન્દ્રપરા, માધાપરા, પંચાસર રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોને પારાવાર મુશકેલીનો સમાનનો કરવો પડ્યો હતો જો કે, લોકોને વરસાદના પાણી ભરાયેલ હોવાના લીધે હળકીનો સામનો કરવો ન પડે તે માટે કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતની ટિમ મેદાનમાં ઉતારી હતો અને વરસાદી પાણીના નિકલમાં કચરા ફસાયા હોય કે પછી કોઈપણ કારણોસર વરસાદી પાણીનો કોઈપણ જગ્યાએ ભરાવો થયો હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડે ફોર વ્હીલર ગાડીઓ બોનેટ ડૂબી જાય તેટલું પાણી ભરાય ગયું હતુ જેથી કેટલાક બાઇક અને સ્કૂટર ચળકોના વાહનો બંધ પડી ગયા હતા.






Latest News