મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના મિશન નવભારત ગૃપના મહામંત્રી મયૂરભાઈ મહેતા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.મયૂરભાઈ તરફથી મોરબીના ટંકારા તાલુકાની ઉમિયાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને વયકક્ષા મુજબ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સરકારી શાળામાં ભણતા આ બધા બાળકો જરૂરીયાતમંદ શ્રમિક પરિવારમાંથી આવતા હોય તેમને આ શૈક્ષણિક કીટ થકી અભ્યાસમાં બહુ જ મોટો ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે મિશન નવભારતના દરેક સભ્યો આ રીતે કોઈને કોઈ સેવાકીય કાર્યો દ્વારા જ‌ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જે અત્યંત પ્રેરણાદાયક છે.આજરોજ કરવામાં આવેલ આ સેવાકાર્યમાં સાથે મિશન નવભારતના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા મોરબી તાલુકા ઉપપ્રમુખ બળવંતભાઈ આંબલીયા પણ સાથે જોડાયા હતા.આ તકે બાળકોને શૈક્ષણિક કીટ થકી મદદ કરવા બદલ ઉમિયાનગર શાળા પરિવારે પણ મયૂરભાઈ તથા મિશન નવભારતનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News