મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન


SHARE













મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન

દિપસિંહજી રાજપુત છાત્રાલય ધ્રોલ ભાયાત દ્વારા વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા-મોરબી)નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા (ધારાસભ્ય-જામનગર), રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, આઈપીએસ મનોહરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મુળુભા જાડેજા પરિવાર, ધ્રોલ યુવરાજ, મહારાણી શૈલીદેવી ધ્રોલ, જામનગર જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News