મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા


SHARE



























મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા જુદાજુદા ત્રણ નવા વિસ્તારો જેમાં નિસર્ગ એપાર્ટમેન્ટ, ઉમિયા પાર્ક, વાવડી રોડ, ભક્તિનગર-૧, નાની વાવડી રોડ, પરિશ્રમ A, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તેમજ ઉમીયા નગર સોસાયટી, રવાપર રોડ ખોડીયાર ડેરી વાળી શેરી, વાવડી રોડ એમ બે બાળસંસ્કાર કેન્દ્ર પણ યથાવત ચાલુ છે અને દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગુરૂપુષય નક્ષત્રમા બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાર સ્થાનો જેમા બાલકેસવર મહાદેવ મંદિર રવાપર રોડ, ઉમીયા માતાજી મંદિર, ઉમા ટાઉનશિપ સામાકાંઠા, નિલકંઠ મહાદેવ મંદિર કુબેરનગર, સોમેશ્વર મહાદેવ મંદિર ગાયત્રીનગર વાવડી રોડ ખાતે ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા હતા.


















Latest News