માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ


SHARE

















મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ

મોરબીના વોડૅ નં-૪ માં આવેલ સોઓરડીમાં તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ ભારતીય સેનાના વડા સીડીએસ બિપીન રાવત સહિત હેલીકોપ્ટરમાં શહીદ થયેલા ૧૩ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને ત્યારે પ્રાર્થન કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું ત્યારે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને મનિષાબેન સોલંકી તેમજ માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જયોતિસીહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, પંકજભાઈ પ્રજાપતી, લાલુભા ઝાલા, જયવંતસિહ જાડેજા, રામજીભાઈ વાધાણી, રમેશભાઇ ઝારીયા, મુકેશભાઇ વરીયા, જીલેશ વાધાણી, જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઇ સંખેસરીયા, ભરતભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા




Latest News