તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ


SHARE











મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ

મોરબીના વોડૅ નં-૪ માં આવેલ સોઓરડીમાં તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ ભારતીય સેનાના વડા સીડીએસ બિપીન રાવત સહિત હેલીકોપ્ટરમાં શહીદ થયેલા ૧૩ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને ત્યારે પ્રાર્થન કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું ત્યારે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને મનિષાબેન સોલંકી તેમજ માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જયોતિસીહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, પંકજભાઈ પ્રજાપતી, લાલુભા ઝાલા, જયવંતસિહ જાડેજા, રામજીભાઈ વાધાણી, રમેશભાઇ ઝારીયા, મુકેશભાઇ વરીયા, જીલેશ વાધાણી, જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઇ સંખેસરીયા, ભરતભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News