મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ


SHARE











મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ

મોરબીના વોડૅ નં-૪ માં આવેલ સોઓરડીમાં તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ ભારતીય સેનાના વડા સીડીએસ બિપીન રાવત સહિત હેલીકોપ્ટરમાં શહીદ થયેલા ૧૩ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને ત્યારે પ્રાર્થન કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું ત્યારે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને મનિષાબેન સોલંકી તેમજ માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જયોતિસીહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, પંકજભાઈ પ્રજાપતી, લાલુભા ઝાલા, જયવંતસિહ જાડેજા, રામજીભાઈ વાધાણી, રમેશભાઇ ઝારીયા, મુકેશભાઇ વરીયા, જીલેશ વાધાણી, જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઇ સંખેસરીયા, ભરતભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News