મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો


SHARE











મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે યોજવામાં આવેલ પ્રીવાયબ્રન્ટ સમિટનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૨૦૦ થી પણ વધારે ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા અને રસ પૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી, મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય  ખેતી મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News