મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી


SHARE









મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી

મોરબી પાલિકાના માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાલગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે અમદાવાદના ૪૦ જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી જેમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે અને તા ૧૧ થી લઈને ૨૨ ડિસેમ્બર સુધી આ યાત્રામાં વૃધ્ધાશ્રમના વડીલોને લઈને ગયા છે અને તેઓના ભોજન અને રહેવા સહિતનો દિનાબા જાડેજા અને તેઓના પતિ જયવંતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો






Latest News