મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી


SHARE











મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી

મોરબી પાલિકાના માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાલગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે અમદાવાદના ૪૦ જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી જેમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે અને તા ૧૧ થી લઈને ૨૨ ડિસેમ્બર સુધી આ યાત્રામાં વૃધ્ધાશ્રમના વડીલોને લઈને ગયા છે અને તેઓના ભોજન અને રહેવા સહિતનો દિનાબા જાડેજા અને તેઓના પતિ જયવંતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો






Latest News