મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું


SHARE













મોરબીમાળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું

સમાજનો સાથ એજ સમાજનો વિકાસના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીમાળિયા તાલુકા દ્વારા નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો ભવ્ય સત્કાર સમારોહ અને સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટે જુદાજુદા સેંટરોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આગામી તા 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ટિંબાવાળી મેલડી માતાજીનાં મંદિરે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મોરબીમાળિયા તાલુકાના નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન પણ યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન નવા હોદેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગામી સમયમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના આયોજનો કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મના મુખ્ય આયોજકો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકાનાં પ્રમુખ જીતેશભાઈ પરમારમ શહેરના પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા તેમજ વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ ઠાકોર, ભરતભાઈ પરમાર, ભરતભાઈ સરવૈયા વિગેરે હતા. 






Latest News