મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન
Breaking news
Morbi Today

માળિયા-કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE













માળિયા કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમની અંદર રાજસ્થાની યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોટલના મેનેજરે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસીને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમ નંબર 1 માં રહેતા ફૂકરાજ કલ્યાણસિંહ રાવતરાજપુત (18) નામના યુવાને કોઈપણ કારણોસર હોટલના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોટલના મેનેજર રાકેશભાઈ બળવંતભાઈ વણઝારા (30) રહે. હાલ ખોડીયાર કાઠીયાવાડ હોટલ માળીયા મૂળ રહે રાજસ્થાન વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને મૃતક યુવાન હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો તેવી માહિતી હોટલના મેનેજર પાસેથી જાણવા મળેલ છે જો કે, યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશાના પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News