મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ


SHARE









વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર યુવા મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે

વાંકાનેર શહેર યુવા મોરચોના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મઘુભા, મહામંત્રી પાટડીયા નિતેશભાઈ સવજીભાઈ, ઉપપ્રમુખ મહાલીયા મનિષભાઈ દિલીપભાઈઉપપ્રમુખ ઝાલા રૂષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ, મંત્રી સુરેલા નિતીનભાઈ રાજેશભાઈ, મંત્રી હણ વિજયભાઈ રમેશભાઈ, મંત્રી મોરણીયા પિયુષભાઈ પ્રવિણભાઈ, મંત્રી બગ્ગા દિપસિંહ જસ્વીરસિંહ, કોષાધ્યક્ષ ગોસ્વામી ધર્મેશગીરી વિરેન્દ્રપરીની વરણી કરવામાં આવી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન હબીબભાઈ, મહામંત્રી કડીવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ, ઉપપ્રમુખ બાદી ગુલાબમોયુદિન અલાવદીભાઈ, ઉપપ્રમુખ વકાલીયા નજરૂદીન અમીભાઈ, મંત્રી શેરસિયા ગુલાબમોયુદિન ફતેભાઈ, મંત્રી શેરસિયા મોહમદરઝા અલાવદીભાઈ, મંત્રી ખોરજીયા યુનુશભાઈ મિમંજી, મંત્રી માથકીયા અહેમદરઝા હુશેનભાઈ, કોષાધ્યક્ષ ખોરજીયા માહમદભાઈ હસનભાઈની વરણી કરવામાં આવેલ છે અને વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઈન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અશોકભાઈ અગ્રાવત, સહ ઇન્ચાર્જ તરીકે જાનકીદાસભાઈ મુળદાસભાઈ સાધુ, એસ.એમ. ટીમના ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ મોહનભાઈ ગેડીયા અને સહ ઇન્ચાર્જ નવદિપભાઈ રમણીકલાલ ભટ્ટીને લેવામાં આવેલ છે






Latest News