મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો

 શ્રી અમરપ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ સાથે બ્લડસુગર નિદાન તેમજ આંખોની તપાસના કેમ્પનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું આબે ગઇકાલે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વજેપર વિસ્તારમાં સતવારા જ્ઞાતિની વાડીમાં આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ.હસ્તિબેનને ૧૦૦ જેટલા દર્દીઓને જોઇ તપાસીને વિનામુલ્યે દવા આપી હતી. તો ડૉ.પલક કંઝારિયાએ ૪૫ લોકોના બીપી તેમજ બ્લડસુગર ચેક કર્યા હતા અને આંખની તપાસ ડૉ.ચિંતન મહેશ્વરી દ્વારા કરવા આવી હતી સાથે દવા તેમજ ટીપાનું હાર્દિક જેશાવાણી તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી વિનામુલ્યે વિતરણ કરાયું હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે સતાવાર જ્ઞાતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કંઝરિયા, ટ્રસ્ટીઓ તથા ચંદ્રલેખાબેનકૌશિકાબેન રાવલરશ્મિન દેસાઈકોઠારીભાઈજયસુખભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.




Latest News