મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય


SHARE













મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લા બિલ્ડર એસો. દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂબરૂ મળીને એક લાખનો આર્થિક સહયોગ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જીલ્લા બીલ્ડર્સ એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત કરીને તેઓને સાંત્વના આપી હતી અને બીલ્ડર્સ એસો.નાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ એક લાખની રકમ શહિદના પરીવારને  અર્પણ કરી હતી. આમ કુલ મ્લાઈને બે લાખની રકમનો સહયોગ શહીદ વીરના પરીવારને આર્થિક  સહયોગ કરવામાં આવ્યો હતો. આ તકે બીલ્ડર્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કંઝારીયા, મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા સહિતના સાથે રહ્યા હતા. ઉલેખનીય છેકે, વીર શહીદ ગણેશભાઈનાં દાદી હાલમાં આશરે ૧૦૦ વર્ષથી ઉમરના છે તેઓની પણ આગેવાનોએ મુલાકાત કરી હતી. અને આ પરીવાર ઉપર આવી પડેલ દુખા સહન કરવા માટે ઈશ્વર તેમને અને તેમના પરીવારને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News