મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના હજનાળી ગામે સમયસર પાણી આપવાની રજૂઆત


SHARE











મોરબીના હજનાળી ગામે સમયસર પાણી આપવાની રજૂઆત

મોરબી તાલુકાનાં હજનાળી ગામને પીવાનું પાણી હાલમાં પીપળીયા ચાર રસ્તાના સંપેથી આપવામાં આવે છે તેના બદલે હજનાળી ગામના સંપમાંથી પીવા માટેનું પાણી પુરૂ પાડવામાં આવે તેની પાણી પુરવઠા બોર્ડના અધિકારીને પી.પી.જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી છે

હાલમાં પી.પી.જોશીએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, હજનાળી ગામે જે પીવાનું પાણી મળે છે તે પાણી પીપળીયા ચાર રસ્તાના સંપમાંથી આપવામાં આવે છે જે પીવાનું પાણી હજનાળી ગામને સમયસર આવતું નથી તેમજ રસ્તામાં ઘણી ફેકટરી બની ગયેલ હોય તેના મજૂરોને તેમાથી પાણી આપવામાં આવે છે ત્યારે હજનાળી ખાતે હાલમાં સંપ ચાલુ છે તો ત્યાંથી જો ગામને પાણી આપવામાં આવે તો સમયસર અને પુરતું પાણી ગામના લોકોને મળી શકે તેમ છે અને હજનાળી ગામના લોકોની હેરાનગતિ દૂર થાય તેમ છે






Latest News