મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને આજે શાળામાં માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે 14 ફેબ્રુઆરીમાતાપિતા પૂજન દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ શાળામાં માતા પિતાનું પૂજન કર્યું હતું કાર્યક્રમમાં 50 જેટલા વાલીઓ તેમજ શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના હાજર રહ્યા હતા આ તકે બાળકોને માતા પિતા પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થીઓ નાનપણથી જ અનુકરણ અને જતન કરે તેના માટેનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવે છે.






Latest News