મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન

મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક (આગાહીકાર) આજે મોરબીમાં આવ્યા છે અને મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે તેઓ રોકાયેલ છે અને ત્યાં સત્સંગ તેમજ ધર્મ પ્રેમી ભાઈઓની સાથે પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોને જયપ્રકાશભાઈ તરફથી જવાબ આપવામાં આવશે.

વર્ષ 2001 માં આવેલ ભૂકંપની સચોટ આગાહી કરનાર મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક મોરબીના મોરબીના રામધન આશ્રમ ખાતે આવ્યા છે અને તેઓનો તા. 5-3-2026 ને ગુરુવારના સત્સંગ પણ રાખવામા આવેલ છે ત્યારે ધર્મ પ્રેમી ભાઈઓને ધર્મ અંગે, પોતાની જિજ્ઞાસાને લગતા પ્રશ્નો પૂછવા હોય તો પૂછશે અને જયપ્રકાશભાઈ તેઓને ઉત્તર આપશે. ઉલેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને બહેન માને છે અને તેઓ મહામંડલેશ્વર રત્નેશ્વરદેવીની લાગણીને માન આપીને મોરબી આવ્યા છે અને તેઓની હાજરીમાં ગુરુવારે રાતે 8:00 થી 10:00 વાગ્યાં સુધીનો સત્સંગનો કાર્યક્ર્મ રહેશે તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે. ઉલેખનીય છેકે, જયપ્રકાશભાઈ માઢક  દ્વારા જે રીતે ભૂકંપની આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે યુદ્ધની ઈરાન જેવા દેશોની પણ આગાહી કરવામાં આવી હતી જે હાલમાં સાચી ઠરી છે.






Latest News