મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા


SHARE













મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા

મોરબીના સ્ટેશન રોડ વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કામગીરીને પગલે રોડ બંધ રહેશે અને તા.૨૭/૩ થી ૨૦/૪ સુધી રોડ બંધ રહેશે જોકે, વાહન ચાલકો સહિતના લોકોની અવાર જવર માટે વૈકલ્પિક રુટની પણ જાહેરાત કરવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકા બન્યા બાદ વિકાસકાર્યોએ વેગ પકડ્યો છે અને અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવ્યા બાદ હવે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન કામગીરી કરવાની થતી હોવાથી સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ, ગાયત્રી મોબાઈલથી ચિત્રકૂટ સિનેમા રોડ અને માધાપરથી જડેશ્વર મંદિર રોડને  તા. ૨૭/૩ થી ૨૦/૪ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકો સહિતના લોકો માટે વૈકલ્પિક રૂટ તરીકે આસ્વાદ પાનથી મહેન્દ્રપરા મેઈન રોડ અને સુભાષ રોડથી મંગલ ભુવન રોડ અને નવલખી રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેવું ડ્રેનેજ અને વોટર શાખા અધિકારી જણાવ્યુ છે.






Latest News