મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ


SHARE







મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.31-5-2026 ને રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી નોટબુક વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સવારે 9=00 વાગ્યાથી રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે અને જયા સુધી નોટબુક હશે ત્યાં સુધી લોકોને આપવામાં આવશે. ઉલેખનીય છે કે, શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે. આ ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026 ની માર્કશીટ ઓરીજીનલ સાથે લાવવાની રહેશે તેને જ માન્ય ગણીને રાહત દરે ફુલસ્કેપ નોટબુક આપવામાં આવશે તેવું મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટકે જણાવ્યુ છે.






Latest News