મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય


SHARE











મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય

૮૧ દિવસ મોરબીમાં અવિસ્મરણીય ધર્મ પ્રભાવના કરનાર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ પૂ. ભાવચંદ્રજી સ્વામીના ૠણ સ્વિકાર તથા નાના મોટા સહુના દિલ જીતનાર ગુરુદેવોના વિદાય સંભારણા ભાવ સ્પર્શ કાર્યક્રમ તા.૬ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં આયોજન કરવામાં આવેલ છે. તેમાં મોરબીના સમસ્ત ભાવિકોને પધારવા એક યાદી માં જણાવેલ છે. છેલ્લો દિવસ છે. સમય સમજીને સમયસર આવજો, ગુરુ ભક્તિના અહેસાસથી સુપર સેટર-ડે બનાવજો. ત્યારબાદ લિટલ એન્જલસ નાના બાળકો માટે સ્પેશિયલ જ્ઞાન સત્ર સવારે ૯-૧૫ થી ૧૧-૧૫ બે કલાક માટે ગુરૂદેવના સાનિધ્યમાં જૈન પાઠશાળામાં જતા કુમાર-કુમારિકાઓ તેમજ તે સિવાયના ટીનેજર સ્કૂલ ખુલ્યા પહેલા આ ખાસ કાર્યક્રમમાં આવી ગુરુદેવના આશીર્વાદ લેવા આવે તે માટે ખાસ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






Latest News