મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે પેટ્રોલપંપ પાછળના ભાગમાં આવેલ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જેને દૂર કરવા માટે ગઇકાલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ મોરબી શહેરના મામલતદરના આદેશ મુજબ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વર્ષ 2024 માં દબાણ કેસ મામલતદાર સમક્ષ ચાલી ગયો હતો જેમાં દબાણો હટાવવા માટેન હુકમ કર્યો હતો જો કે, દબાણો દૂર કરવામાં આવેલ ન હતા જેથી વર્ષ 2025 અને 26 માં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે તંત્ર દ્વારા ડિમોલિશનનું શાસ્ત્ર ઉગમવામાં આવ્યું હતું દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને પ્રોબેશનરિ ડેપ્યુટી કલેક્ટર અને સિટી મામલતદાર પ્રશાંત ગઢવીએ જણાવ્યું હતું કે જુદાજુદા 18 આસામીઓ દ્વારા 15 જેટલા કાચા અને પાકા દબાણો કરી લેવામાં આવેલ હત જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે. અને 1000 ચોરસ મિટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવેલ છે.






Latest News