મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન


SHARE





મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન

મોરબીમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા જ્ઞાતિમાં નોંધાયેલ સભ્યો માટે સમૂહ ભોજન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેના નિ:શુલ્ક ભોજન પાસનું હાલમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્ઞાતિમાં નોંધાયેલ સભ્યોએ પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

મોરબીમાં આગામી તા. 20/09/2026 ના રોજ સાંજે 5:30 થી 8:30 વાગ્યા સુધી ઔદિચ્ય જ્ઞાતિ યુવા મંડળ મોરબી તરફથી સર્વે જ્ઞાતિજનો માટે ભોજન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું છે વધુમાં સંસ્થાના પ્રમુખ અને કારોબારી સભ્યએ જણાવ્યુ છે કે, આ ભોજન સમરોહ માટે તા. 7/9/2026 થી નિ:શુલ્ક પાસનું વિતરણ શરૂ કર્યું છે અને આગામી તા. 18/9/2026 સુધી પાસનું વિતરણ ચાલુ રાખવામા આવશે. જેથી કરીને ભોજન શાળાએ સવારે 10:00 થી 12:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધીમાં સમયસર આવીને ભોજન પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. ખાસ કરીને શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા આ કાર્યક્રમ જ્ઞાતિના યુવાનો એકબીજાને ઓળખે, પરિચય કેળવે, પરસ્પર ભાતૃભાવના વિકસે તેના માટે આ ભોજન સમારોહનું આયોજન કર્યું છે.




Latest News