બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..!
Morbi Today
મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ
SHARE
મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ
મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં પીઆઇ અધિકારીઓ સહિતના સ્ટાફની એસપી મુકેશ પટેલ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઈ સહિત કુલ 6 કર્મચારીની આ શાખામાં નિમણુક કરાઇ છે.
મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં જે અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે તેમાં પીઆઈ ડી.વી. ખરાડી, પીએસઆઈ એચ.એન.ગઢવી તેમજ સંજયભાઈ લીમાભાઈ મૈયડ, જનકસિંહ બટુકભા પરમાર, ભરતભાઈ ગોરધનભાઈ ગોઢડીયા, સાગરકુમાર દેવાયતભાઈ મંઢ, ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ અને ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા નો સમાવેશ થાય છે.









