સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ


SHARE





મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં પીઆઇ અધિકારીઓ સહિતના સ્ટાફની એસપી મુકેશ પટેલ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઈ સહિત કુલ 6 કર્મચારીની આ શાખામાં નિમણુક કરાઇ છે.

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં જે અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે તેમાં પીઆઈ ડી.વી. ખરાડી, પીએસઆઈ એચ.એન.ગઢવી તેમજ સંજયભાઈ લીમાભાઈ મૈયડ, જનકસિંહ બટુકભા પરમાર, ભરતભાઈ ગોરધનભાઈ ગોઢડીયા, સાગરકુમાર દેવાયતભાઈ મંઢ, ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ અને ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા નો સમાવેશ થાય છે.




Latest News