મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી માતાજી મંદિર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આંખ, કાન, હાડકા, દાંત તથા ચામડીને લગતા નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી અને દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામા આવેલ હતો જેમાં ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે થતી આવકમાથી લોકોને સારવારનો લાભ મળે તે માટે સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવવા માટે મંદિર દ્વારા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે અને ત્યાં મંદિરે રાહત દરે દવાખાનું પણ ચાલુ છે.






Latest News