માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી


SHARE

















મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી

મોરબીના સર્કીટ હાઉસ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્યોની મીટીંગ મળી હતી.જેમાં જુદાજુદા હોદાઓ ઉપર પત્રકાર મિત્રોની હોદેદારો તરીકે વરણી કરવામાં આવી હતી.

મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના પત્રકાર મિત્રોની યોજાએલ મીટીંગમાં હોદેદારો નક્કી કરવામાં આવ્યા હતા.બાદમાં ટ્રસ્ટ બનાવીને તેની નોંધણી કરવામાં આવશે જેના થકી મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્ય પત્રકારો તેમજ મોરબીના બહોળા હિતમાં વિવિધ કાર્યો કરવામાં આવશે.હામાં મળેલ બેઠકમાં પ્રમુખ તરીકે અતુલભાઇ જોશીની, ઉપપ્રમુખ તરીકે મિલનભાઇ નાનકની, મંત્રી પદે રવિભાઇ ભડાણીયાની અને સહમંત્રી તરીકે ચંદ્રેશભાઇ ઓધવીયાની તેમજ ખજાનચી તરીકે જીજ્ઞેશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે.જયારે કારોબારી સભ્યો તરીકે રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી અને હિમાંશુભાઈ ભટ્ટની તેમજ અન્ય પત્રકાર મિત્રોની સભ્યપદે વરણીઓ કરવામાં આવેલ છે. મીટીંગમાં વરીષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, ભાસ્કરભાઇ જોશી, ઋષિભાઇ મહેતા અને સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News