મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત


SHARE

















મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત

મોરબી વન વિભાગમાથી નિવૃત થયેલા અધિકારીઓને પગારમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અધિકારીઓ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય દૂર કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં લખ્યું છે કે, સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન વન વિસ્તરણ મદદનીશ કરીને વનપાલની ભરતીના માપદંડો, ફરજ અને પગાર ધોરણ એકસરખા ૩૩૦-૫૬૦ પ્રમાણે કરેલ છે અને વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૪ના સમયગાળામાં ૭૫૦ જેટલા વન વિસ્તરણ મદદનીશની ભરતી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં ભેદભાવ રાખવામા આવેલ છે અને સરકારે જે સમયે પ્રમોશન ન આપીને મળવાપાત્ર પગાર ધોરણ ૧૬૪૦-૨૯૦૦ ના બદલે૧૪૦૦-૨૬૦૦ પગાર આપીને અન્યાય કરેલ છે જેથી નિવૃત અધિકારીઓને અન્યાય સાથે આર્થિક નુકસાન થાય છે માટે વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને સમયાંતરે થયેલા સુધારા વધારાને ધ્યાને લઇ જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવાની માંગ કરેલ છે




Latest News