મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની સ્ટેશન મસ્તરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર રેલવે ટ્રેક ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે અંદાજે ૪૭ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરતાં અજીતસિંહ પરમાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતકનું નામ ગેલાભાઈ મંગળભાઈ ડાગશિયા (૪૭) રહે, મૂળ ખેડા જિલ્લાના મેલેજ ગામનો રહેવાસી અને હાલ મેગનમ સિરામિક લેબર કવાર્ટર રફાળેશ્વર મોરબી વાળો હોવાનું સામે આવેલ છે






Latest News