મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો


SHARE

















માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો

પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો હતો જેમાં પ્રમુખ હરદેવભાઈ કાનગડ, મિલનભાઈ પૈડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, સંઘના કાર્યો, મહાસંઘની સ્થાપનાથી માંડી તમામ સંઘ પરિચય મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા કરાવવામાં આવેલ હતો અને મુખ્ય વક્તા મિલનભાઈ પૈડા દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનની તમામ ગતિવિધિની બાબતોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે તાલુકા મંત્રી સુનિલભાઈ કૈલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન તાલુકા સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News