મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું


SHARE











મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું

મોરબીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ તેમજ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજના માધ્યમથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કામગીરી મોરબી જિલ્લા ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી હતી






Latest News