માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું


SHARE

















મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું

મોરબીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ તેમજ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજના માધ્યમથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કામગીરી મોરબી જિલ્લા ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી હતી




Latest News