મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી


SHARE







ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી

(શાહરૂખ ચૌહાણ) ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે મૂળ મોરબી તાલુકાનાં નાગડાવાસ ગામના વતની જયેન્દ્રસિંહ દિલીપસિંહ  જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી ચોમેરથી તેઓ ઉપર શુભકામનાઓ વરસી રહી છે અને ખાસ કરીને વાંકાનેર ડેપો તેમજ રાજકોટ ડિવિઝનના સ્ટાફમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે

મોરબીના નાગડાવાસ ગામના વતની અને સામાન્ય પરિવારમાંથી પોતાની સરળ જીવન શૈલી ધરાવતા હંમેશા સતત કાર્યશીલ રહી ગુજરાત એસટીમાં વર્ષોથી સેવા આપતા તેમજ સતત 20 વર્ષ સુધી બિન હરીફ એસ.ટી. ક્રેડિટ સોસાયટી રાજકોટના પ્રમુખ રહ્યા છે અને રાજકોટ વિભાગના વર્ષોથી એસ.ટી. કર્મચારી મંડળનું પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરતાં જયેન્દ્રસિંહ દિલીપસિંહ  જાડેજા (જયુભા જાડેજા) ની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી કરીને એસટીના સ્ટાફ તેમજ તેના મિત્રો અને સગા સ્નેહીઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે  અત્રે ઉલેખનીય છે કેજયુભા જાડેજાના નેતૃત્વમાં હંમેશા દરેક કર્મચારીઓનું હિત રહેલું હોય છે અને દરેક કર્મચારીઓ એક પારદર્શક નેતા તરીકે તેઓને સ્વીકારે છે હાલમાં તેઓની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવતા વાંકાનેર એસ.ટી. ડેપોના દરેક કર્મચારીઓ ખુશીની લાગણી છે 






Latest News