મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ


SHARE







મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ

તા.8, 9 અને 10 ડેમો લેક્ચર, તા.11થી રેગ્યુલર બેચ શરૂ

મોરબીના સરકારી નોકરી ઈચ્છુક યુવાનો માટે નવયુગ કેરિયર એકેડમી શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. નવયુગ કેરિયર એકેડમી દ્વારા આગામી 8 ફેબ્રુઆરીથી તલાટીની ત્રણ બેચ શરૂ કરવામાં આવનાર છે. તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.મોરબીના રવાપર રોડ ઉપર ઓમશાંતિ કોમ્પલેક્ષમાં બીજા માળે નવયુગ કેરિયર એકેડમી કાર્યરત છે. હાલમાં જ પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રીની વિશાળ સંખ્યામાં ભરતી થઈ રહી છે તે અનુસંધાને નવયુગ કરિયર એકેડમીમાં તલાટીની સ્પેશ્યલ બેચ શરૂ થઈ રહી છે જેના ડેમો લેકચર 8/9/10 ફેબ્રુઆરી ના રોજ રાખેલ છે તા.11 થી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થઈ જશે. હાલ નવયુગ કરિયર એકેડમી ખાતે PSI/CONSTABLEમાં 200 થી વધુ વિધાર્થીઑ માર્ગદર્શન લઈ રહ્યા છે.

 

શા માટે નવયુગ કરિયર એકેડમીમાં જ ક્લાસીસ કરવા ? તેના સચોટ કારણો આ રહ્યા…

  • સ્પીપા તથા રાજકોટની નામાંકિત ફેકલ્ટી
  • 24 કલાક ફ્રી લાઈબ્રેરી
  •  ટુ ધી પોઈન્ટ પરીક્ષા લક્ષી મટિરિયલ
  • ગુજરાતનાં સુપર 30 ફેઇમ ભૌતિક ઠકકર સર અને જગતદાન સરનું સચોટ માર્ગદર્શન
  • રેગ્યુલર કરંટ અફેર
  • 200 થી વધુ નવયુગ ક્વીક અપડેટના વિડિયો
  • રેગ્યુલર OMR ટેસ્ટ

વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે મો.9727247472 માટે સંપર્ક કરવો






Latest News