મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત
Breaking news
Morbi Today

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ


SHARE







મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે તેના રીસરફેસ અને પેચિંગ કામ માટે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેરવાપરથી ધુનડા, સજનપર અને જડેશ્વર સુધી જે રસ્તો છે તે અતિ બિસ્માર છે અને ત્યાં દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ઉપર સ્કૂલો તથા રહેણાક વિસ્તાર આવેલ છે તેમજ ઉદ્યોગ પણ આવેલ છે આટલું જ નહીં જડેશ્વર મહાદેવના મંદિર જવા માટે પણ રોડનો લોકો ઉપયોગ કરે છે ત્યારે આ રોડ ઉપરથી આવતા અને જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડનું રીસરફેસિંગ અને પેચિંગનું કામ કરવામાં આવે તે જરૂરી છે અને કપચી ભરેલ ઓવરલોડર ટ્રક સહિતના વાહનો બેફામ અહી દોડે છે જેથી રોડ તૂટી જાય છે માટે ૪૦ ટન વજનની કેપેસિટી મુજબની ડીઝાઈન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News