માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો


SHARE

















વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જડેશ્વર ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ લઘુરુદ્ર યજ્ઞ સર્વજન સુખાય સર્વજન હિતાય માટે કરવામાં આવ્યો હતો અને તેમાં મંદિરના મહંત રતિલાલ મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું અને આચાર્ય મનોજભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, દીપકભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, મયુરભાઈ, નીતિનભાઈ, ઉદયભાઈ, ધર્મેન્દ્રભાઈ, મધુભાઈ વિગેરેયજ્ઞ અને પૂજન વિધિ કરાવેલ હતી આ સંપૂર્ણ આયોજન લઘુ મહંત જીતેન્દ્ર પ્રકાશજીએ કર્યું હતું




Latest News