મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો


SHARE











વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જડેશ્વર ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ લઘુરુદ્ર યજ્ઞ સર્વજન સુખાય સર્વજન હિતાય માટે કરવામાં આવ્યો હતો અને તેમાં મંદિરના મહંત રતિલાલ મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું અને આચાર્ય મનોજભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, દીપકભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, મયુરભાઈ, નીતિનભાઈ, ઉદયભાઈ, ધર્મેન્દ્રભાઈ, મધુભાઈ વિગેરેયજ્ઞ અને પૂજન વિધિ કરાવેલ હતી આ સંપૂર્ણ આયોજન લઘુ મહંત જીતેન્દ્ર પ્રકાશજીએ કર્યું હતું






Latest News