મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો


SHARE

















વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિથી અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારમાંથી ૨૮ કિલોથી વધુ દોરાની ગૂંચ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે કેમ કે, આ દોરી અને દોરીની ગૂંચ પક્ષી અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી કરીને સેવા ગ્રુપ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ગ્રૂપ દ્વારા પશુ,પક્ષી તેમજ જરૂરિયાતમંદ વર્ગ માટે ઘણા વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કરવામાં આવે છે અને આ સેવા કાર્ય માટે સમીરભાઈ સંઘવી, રાહુલ જોબનપુત્રા, અલ્પેશ પટેલ, ચિરાગ ઉપાધ્યાય, વિમલભાઈ,નવદીપભાઈ, કિંજલબેન સહિતના કાર્યરત રહે છે




Latest News