મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો


SHARE











વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિથી અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારમાંથી ૨૮ કિલોથી વધુ દોરાની ગૂંચ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે કેમ કે, આ દોરી અને દોરીની ગૂંચ પક્ષી અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી કરીને સેવા ગ્રુપ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ગ્રૂપ દ્વારા પશુ,પક્ષી તેમજ જરૂરિયાતમંદ વર્ગ માટે ઘણા વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કરવામાં આવે છે અને આ સેવા કાર્ય માટે સમીરભાઈ સંઘવી, રાહુલ જોબનપુત્રા, અલ્પેશ પટેલ, ચિરાગ ઉપાધ્યાય, વિમલભાઈ,નવદીપભાઈ, કિંજલબેન સહિતના કાર્યરત રહે છે






Latest News