મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો


SHARE













વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિથી અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારમાંથી ૨૮ કિલોથી વધુ દોરાની ગૂંચ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે કેમ કે, આ દોરી અને દોરીની ગૂંચ પક્ષી અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી કરીને સેવા ગ્રુપ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ગ્રૂપ દ્વારા પશુ,પક્ષી તેમજ જરૂરિયાતમંદ વર્ગ માટે ઘણા વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કરવામાં આવે છે અને આ સેવા કાર્ય માટે સમીરભાઈ સંઘવી, રાહુલ જોબનપુત્રા, અલ્પેશ પટેલ, ચિરાગ ઉપાધ્યાય, વિમલભાઈ,નવદીપભાઈ, કિંજલબેન સહિતના કાર્યરત રહે છે




Latest News