માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ


SHARE

















મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સોસાયટી સુઘી સિમેન્ટ રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ નથી તે સહિતના પ્રાથમિક પ્રશ્નો આજે સ્થાનિક લોકો દ્વારા રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને લેખિતમા રજુઆત કરવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રહેતા લોકો વતી પ્રમુખની આગેવાનીમાં સિમેન્ટ રોડસોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણીખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) સહિતના હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.




Latest News