મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ


SHARE













મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સોસાયટી સુઘી સિમેન્ટ રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ નથી તે સહિતના પ્રાથમિક પ્રશ્નો આજે સ્થાનિક લોકો દ્વારા રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને લેખિતમા રજુઆત કરવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રહેતા લોકો વતી પ્રમુખની આગેવાનીમાં સિમેન્ટ રોડસોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણીખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) સહિતના હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.






Latest News