માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું


SHARE

















મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નાગડાવાસ ગામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લુ મુક્યા બાદ ક્રિકેટ રમ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતું કે, ગ્રામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અનેક પ્રતિભાશાળી રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. આ ગ્રાઉન્ડ પર યુવાનોને રમતોમાં પોતાની પ્રતિભા ખીલવવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઈ હુંબલ સહિતના આગેવાનો તેમજ નાગડાવાસ ગામના અગ્રણીઓ, દાતાઓ, યુવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News