મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું


SHARE













મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નાગડાવાસ ગામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લુ મુક્યા બાદ ક્રિકેટ રમ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતું કે, ગ્રામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અનેક પ્રતિભાશાળી રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. આ ગ્રાઉન્ડ પર યુવાનોને રમતોમાં પોતાની પ્રતિભા ખીલવવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઈ હુંબલ સહિતના આગેવાનો તેમજ નાગડાવાસ ગામના અગ્રણીઓ, દાતાઓ, યુવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News