ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી


SHARE













મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ધો. 11 કોમર્સ, બીકોમ, એલએલબી અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાનું પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન વિષય ઉપર સ્પીચ આપી હતી. તેમજ વિડિયો ક્લિપ પણ તેઓએ તૈયાર કરી હતી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહમાં સંસ્કૃતિનું જતન કરતા પ્રેરણાદાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું વાંચન કર્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.






Latest News