મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી


SHARE







મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ધો. 11 કોમર્સ, બીકોમ, એલએલબી અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાનું પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન વિષય ઉપર સ્પીચ આપી હતી. તેમજ વિડિયો ક્લિપ પણ તેઓએ તૈયાર કરી હતી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહમાં સંસ્કૃતિનું જતન કરતા પ્રેરણાદાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું વાંચન કર્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.






Latest News