હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો


SHARE













મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ. હાજીયાણી નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમરોહ સાર્વજનિક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યો હતો ત્યારે સાર્વજનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ), પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સીઆરસી કો. સંદીપભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સીઆરસી કો. બાબુલાલ દેલવાડિયા, પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતન ઉપસ્થિત રહ્યા હતા. અને અશોકભાઈનું શ્રીફળ, પડો, ફૂલહાર, સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, કામિનીબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આચાર્ય વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું.






Latest News