મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે


SHARE













મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ ૨૫ ના રોજ હરાજીની કામગીરી બંધ રહેશે તે અંગેની જાણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને કરી દેવામાં આવી છે

આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ગરીબ કલ્યાણ મેળાની કામગીરી ત્યાં થવાની હોવાના કારણે મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટ યાર્ડના એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને તારીખ ૨૫ ના રોજ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેની જાણ કરી દેવામાં આવે છે






Latest News